વાંકાનેરના ચિત્રાખડા ગામે 2800માંથી અડધો અડધ વસ્તી બોરનું ક્ષારવાળું પાણી પીવા મજબૂર

વાંકાનેરના ચિત્રાખડા ગામ તંત્રના અણઘડ આયોજનથી વિચિત્ર પાણી વિતરણ વ્યવસ્થાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ ગામમાં જૂની વસ્તી એટલે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 1700ની વસ્તીને ધ્યાને લઈને પાણી વિતરણ કરાતું હોય પણ હાલ 2800ની વસ્તી હોય તમામ ગ્રામ જનો ને પીવા ના પાણી ની મુશ્કેલી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
om computer sales service morbi KP CONSULTANCY MORBI